ભાવનગરની સ્થાપના 1723 માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.
v
ભાવનગરમાં જોવાલાયક સ્થળો:-
|
|
જોવા લાયક સ્થળો
|
|||||
·
તળાજા ગુજરાતના
જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં.
·
તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું
·
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે.
·
અલંગમાં એશિયાનું
સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે.
·
પાલીતાણામાં જૈન દેરાસરો
આવેલા છે, 863 મંદિરો આવેલા છે.
·
ભાવનગર નજીક હાથબ કાચબા ઉછેર
કેન્દ્ર આવેલુ છે.
0 Komentar