મારું ભાવનગર એક નજરે



ભાવનગરની સ્થાપના 1723 માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.
v 
         ભાવનગરમાં જોવાલાયક સ્થળો:- 

  1. શેત્રુંજીનાં જૈન દેરાસરો, પાલીતાણા
  2. શ્રી નિષ્કલંક મહાદેવ
  3. બજરંગદાસ બાપા, બગદાણા
  4. શ્રી ખોડિયાર મંદિર, રાજપરા
  1. અલંગ જહાજ તોડવાનું કારખાનુ અલંગ
  2. 'સૌરાષ્ટ્રનું કાશ્મીર' જેવા પ્રશસ્તિ વચનોથી વરેલું મહુવા
  3. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
  4. ગોપનાથ
  5. હાથબ
  1. પાલિતાણા - ઢેબરા-તેરસનો મેળો
  2. રૂવાપરીનો મેળો
  3. શીતળાદેરીનો મેળો
  4. શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
  5. માળનાથ મહાદેવનો મેળો
  6. ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર

જોવા લાયક સ્થળો
  1. નિલમબાગ પેલેસ
  2. ભાવવિલાસ પેલેસ
  3. ગૌરીશંકર તળાવ
  4. ગંગા દેરી
  5. ગંગા જળીયા તળાવ
  1. મોતિબાગ ટાઉન હોલ
  2. ગાંધી-સ્મૃતિ
  3. સરદાર-સ્મૃતિ
  4. શ્રી તખ્તેશ્વર મહાદેવ
  5. વિક્ટોરિયા પાર્ક
  1. બાર્ટન પુસ્તકાલય
  2. શામળદાસ કોલેજ
  3. આયુર્વેદ કોલેજ
  4. શ્રી ગોલ્રીબાર હનુમાનજી મંદિર


·        તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતાં.
·        તળાજા "તાલધ્વજ" નામથી પણ ઓળખાતું હતું
·        ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં દરિયા કિનારે ગોપનાથ ગામ આવેલ છે.
·        અલંગમાં એશિયાનું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે.
·        પાલીતાણામાં જૈન દેરાસરો આવેલા છે, 863 મંદિરો આવેલા છે.
·        ભાવનગર નજીક હાથબ કાચબા ઉછેર કેન્દ્ર આવેલુ છે.
Previous
Next Post »
0 Komentar