1
|
ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે
સૌ પ્રથમ અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?
|
ચંદ્રવદન ચી.મહેતા
|
2
|
કોને કવિ ન્હાનાલાલે “જગત સાક્ષર” કહ્યા છે ?
|
ગોવર્ધનરામ
|
3
|
દયારામની કર્મભૂમિ કઈ છે ?
|
ડભોઇ
|
4
|
દયારામના શું વખણાય છે ?
|
ગરબી
|
5
|
“દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતા વધ્યું
શેર” પંક્તિ કોની છે ?
|
અખો
|
6
|
નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો ?
|
તળાજા
|
7
|
“ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નહિ રે”
કોની જાણીતી પંક્તિ છે ?
|
નરસિંહ મહેતા
|
8
|
“સ્નેહમુદ્રા” કોની જાણીતી કૃતિ છે ?
|
ગોવર્ધનરામ ત્રિપાઠી
|
9
|
કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે
છે ?
|
બાલશંકર કંથારીયા
|
10
|
“સ્મરણયાત્રા” કોની આત્મકથા છે ?
|
કાકા શાહેબ કાલેલકર
|
11
|
“ગુજરાત મિત્ર” સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે
?
|
દિનશા-તાલીયારખાન
|
12
|
ગોવર્ધન ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?
|
નડીયાદ
|
13
|
“રામ રાખે તેમ રહીયેઓધવજી રામ રાખે તેમ રહીયે”
કોની જાણીતી પંક્તિ છે ?
|
મીરાંબાઈ
|
14
|
કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
|
નરસિંહ મહેતા
|
15
|
“લતા અને બીજી વાર્તાઓ” કયા સાહિત્યકારનો
પ્રથમ વાર્તાસંગ્રહ છે ?
|
ગુલાબદાસ બ્રોકર
|
16
|
દેશી રાજ્યોના વિલીનીકરણમાં કયા ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી
હતી ?
|
કનૈયાલાલ મુનશી
|
17
|
“વૈષ્ણવજન તો તેને કહીયે...” કોની જાણીતી
પંક્તિ છે ?
|
નરસિંહ મહેતા
|
18
|
સહજાનંદ સ્વામીનું જન્મ સ્થળ કયું છે?
|
છપૈયા
|
19
|
“સાદી ભાષા,સાદી કડી,સાદી વાત વિવેક”કોની
જાણીતી પંક્તિ છે?
|
શામળ
|
20
|
કોને ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર્તાકાર
કહેવામાં આવે છે?
|
શામળ
|
21
|
દયારામની જન્મ ભૂમિ કઈ છે?
|
ચાંદોદ-કરનાળી
|
22
|
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માચમાં ગવાય છે?
|
ઓખાહરણ
|
23
|
પ્રેમાંનદ કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?
|
સુદામા ચરિત્ર
|
24
|
પ્રેમાંનદ નો જન્મ ક્યાં થયો હતો?
|
વડોદરા
|
25
|
“વ્રજ વહાલું રે,વૈકુંઠ નહી આવું”કોની જાણીતી
કૃતિ છે?
|
દયારામ
|
26
|
મુંબઈમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે “ભારતીય
વિધાભવન”સંસ્થાણી સ્થાપના કરી?
|
કનૈયાલાલ મુનશી
|
27
|
“કાફી” કોનુ વખણાતું સાહિત્ય છે?
|
ધીરો
|
28
|
“પ્રભાતિયાં” કોનુ વખણાતું સાહિત્ય છે?
|
નરસિંહ મહેતા
|
29
|
“જૂનુ થયુ રે દેવળ જૂનુ તો થયું” કોની જાણીતી
પંક્તિ છે?
|
મીરાંબાઈ
|
30
|
“સુખ દુઃખ મનમાં ન આણીએ” કોની જાણીતી પંક્તિ
છે?
|
પ્રેમાંનદ
|
31
|
શામળનું વખણાતું સાહિત્ય કયું છે?
|
પધવાર્તા
|
32
|
“છપ્પા કોના વખણાય છે?
|
અખો
|
33
|
“દેશી નાટક કંપની”નું સંચાલય ક્યાં ગુજરાતી
સાહિત્યકાર કરતા હતા?
|
જયંતીલાલ દલાલ
|
34
|
પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ
સંસ્થાની સ્થાપના કરી?
|
ગાંધર્વ નિકેતન
|
35
|
“છંદોલય”ક્યાં કવિનું પ્રથમ કાવ્યસંગહ છે?
|
નિરંજન ભગત
|
36
|
“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો,તે જ હું તે જ
હું શબ્દો બોલે” કોની પંક્તિ છે?
|
નરસિંહ મહેતા
|
37
|
“શ્યામરંગ સમીપે ન જાઉં”કોની જાણીતી પંક્તિ
છે?
|
દયારામ
|
38
|
કોણે સંત જલારામના ગુરૂ માનવામાં આવે છે?
|
ભોજા ભગત
|
39
|
સાહિત્યકાર મકરંદ દવેએ વલસાડ જીલ્લાના આદિવાસી
વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી?
|
નંદીગ્રામ
|
40
|
લોકભારતી વિધાપીઠની સ્થાપના ક્યાં સાહિત્યકાર
દ્વારા કરવામાં આવી છે?
|
મનુભાઈ પંચોળી
|
41
|
ગંગાસતીએ કોને ઉદેશીને પોતાના ભજનોની રચના કરી
હતી?
|
પાનબાઈ
|
42
|
“શિક્ષાપત્રી” અને “વચનામૃત” કોની કૃતિ છે?
|
સહજાનંદ સ્વામી
|
43
|
પંડિત ઓમકાર ઠાકુરે સંગીત પર કયું પુસ્તક
લખ્યું છે?
|
સંગીતશાસ્ત્ર
|
44
|
“પેટ કરાવે વેઠ” અને “ગાજ્યા મેહવરસે નહી”
કોનાથી સંબંધિત પંક્તિઓ છે?
|
શામળ
|
45
|
ઈ.સ.1928 થી “રણજિતરામ સુવર્ણચંદ્રક” કઈ
સંસ્થા તરફથી આપવામાં આવે છે?
|
ગુજરાતી સાહિત્યસભા
|
47
|
“ચાબખા” કોનું વખણાતું સાહિત્ય છે?
|
ભોજો
|
48
|
ક્યાં કવિ જન્મથી આંધળા હતા?
|
પ્રીતમ
|
49
|
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત
કાવ્યસંગ્રહ “પગરવ” એ કોની કૃતિ છે?
|
આદિલ મન્સૂરી
|
50
|
ક્યાં કવિને “આખ્યાનો પિતા” કહેવામાં આવે છે?
|
ભાલણ
|
posted by makvana shankar .D
2 Komentar
સર ખૂબ જ સરસ છે.
Balasસર ખૂબ જ સરસ કામ કર્યું છે. હમણાં રવિવારે જે પરીક્ષા લેવાઈ તેમાંથી 15 પ્રશ્નો પુછાઈ ગયા.
Balas